Saturday, August 15, 2009

બળ્યો જળ્યો લય ભીતો કોચે,
આખો દેશ અડાયા પર બેઠો છે !
ત્યારે બોમ્બ પડેલા ગામ સરીખી
સપાટ નિર્જન જીભ (કવિની).

- રાવજી પટેલ (1939-68)
(કવિએ ઉપરોક્ત પંક્તિઓ 1964-65 માં લખેલી.)

સ્વાતંત્ર્ય દિન નિમિતે શ્રી ભરત વ્યાસના ભક્તિગીતની ધ્રુવ પંક્તિમાંથી અમુક અંશ લઇને કોઇ દેશભક્તે રચેલું આ ગીત સ્વતંત્રતાનો ભોગવટો કરવાની સુંદર રીત શીખવે છે.

ગીત

નદીયાં ન પીયે કભી અપના જલ, વ્રુક્ષ ન ખાયે કભી અપના ફલ,
અપને તન કો, મન કો, ધન કો, દેશ પે દે જો વાર રે.
વહ સચ્ચા ઇંસાન રે. ...ધ્રુ.

ચાહે મિલા સોના ચાંદી, ચાહે મિલે રોટી બાસી,
મહલ મિલે બહુ સુખકારી, ચહે મિલે કુટિયા ખાલી,
પ્રેમ ઔર સંતોષ ભાવ સે, જો કરતા સ્વીકાર રે,
વહ સચ્ચા ઇંસાન રે. ...(૧)

ચાહે કરે નિંદા કોઇ, ચાહે કોઇ ગુણગાન કરે,
ફુલોં સે સમ્માન કરે, કાંટો કી ચિંતા ન કરે,
માન ઔર અપમાન યે દોનો, જિસકે લિયે સમાન રે.
વહ સચ્ચા ઇંસાન રે. ...(ર)

ચાહે મિલે દીપક સા તન, બાતી બન હંસ કર જલના,
રાષ્ટ્ર ધર્મકી નૌકાકો નિત, નાવિક બન ખેતે રહના,
ચંદનસમ ઉપકારી બનકર, કરતા જો ઉપકાર રે.
વહ સચ્ચા ઇંસાન રે. ...(૩)